ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. હિતેચ્છુ દેશી મિત્ર સત્ય પ્રકાશ સમશેર બહાદુર હિતેચ્છુ દેશી મિત્ર સત્ય પ્રકાશ સમશેર બહાદુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ? ગઝલ ઠુમરી ધ્રુપદ એક પણ નહીં ગઝલ ઠુમરી ધ્રુપદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP