બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાઈડ્રોજન બેઈઝમાં કયું તત્ત્વ હોતું નથી ? હાઈડ્રોજન ફોસ્ફરસ કાર્બન નાઈટ્રોજન હાઈડ્રોજન ફોસ્ફરસ કાર્બન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું દ્વિતીય બંધારણ એટલે, પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા પોલિપેપ્ટાઈડ શૃંખલાની કુંતલાકાર ગુંચળામય રચના પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા પોલિપેપ્ટાઈડ શૃંખલાની કુંતલાકાર ગુંચળામય રચના પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ? સફળ જાગ્રત પ્રભાવી અનુકૂલિત સફળ જાગ્રત પ્રભાવી અનુકૂલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? પુન:સંયોજન થાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) DNA ની રચનામાં કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. બંને શૃંખલા 5 → 3 દિશામાં કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. બંને શૃંખલા 5 → 3 દિશામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP