Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વરાહમિહિરને
આર્યભટ્ટને
બ્રહ્મગુપ્તને
ભાસ્કરાચાર્યને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ઋગ્વેદ
સામવેદ
અથર્વવેદ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP