ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

અસત્ય
સત્ય
અર્ધસત્ય
કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

આનાકાની કરવી
વધારી વધારીને બોલવું
વિજય મેળવવો
અસત્યનું આચરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP