Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મળેલા જીવ
સાચાસમણા
માનવીની ભવાઈ
વળામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતા
અમૃતકુંભ
તેડાગર
ઉપરવાસ કથાત્રયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP