બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? કોલકાતા મુંબઈ જોધપુર અને કોલકાતા જોધપુર કોલકાતા મુંબઈ જોધપુર અને કોલકાતા જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે... સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે સ્વ-અભ્યાસ માટે વધુ સુંદર દેખાવ માટે અભ્યાસ સરળ થાય. સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે સ્વ-અભ્યાસ માટે વધુ સુંદર દેખાવ માટે અભ્યાસ સરળ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ? અરીય સમમિતિ એક પણ નહિ દ્વિપાર્શ્વ સમમિતિ અસમમિતિ અરીય સમમિતિ એક પણ નહિ દ્વિપાર્શ્વ સમમિતિ અસમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ? રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ મેસોઝોમ્સ રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ મેસોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP