બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

થીઓફેસ્ટસ
આઈકલર
લિનિયસ
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામે ભૃણનિર્માણ થતું નથી ?

લીલ
દ્વિઅંગી
ત્રિઅંગી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
RuBisCO નું પૂર્ણ નામ

રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાયલેઝ ઓક્સિજનેઝ
રિબ્યુલોઝ ફોસ્ફેટ કાર્બોકઝાઈલેઝ
રિબ્યુલોઝ બાય કાર્બોક્ઝાઈલેઝ ઓક્સિજનેઝ
રિબોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાઈલેઝ ઓક્સિજનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?

ગાલનાકોષ
જીવાણુ
માઇકોપ્લાઝમ
શાહમૃગનું ઈંડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે.

વનસ્પતિ ઉદ્યાન
પ્રાણી સંગ્રહાલય
મ્યુઝિયમ
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP