બાયોલોજી (Biology)
થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શેના આધારે વર્ગીકૃત કરી ?

વસવાટ
મહત્તા
જાતિલક્ષણો
વસવાટ અને જાતિલક્ષણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

પક્ષીઘર
ગ્લાસહાઉસ
નિશાચરઘર
સાપઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી.

વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ
વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ
ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર
વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ?

વ્હિટેકર
આઈકલર
થીઓફેસ્ટસ
લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP