ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? સુરત ભરૂચ ખંભાત કાલીકટ સુરત ભરૂચ ખંભાત કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગાલ ગેઝેટ પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગાલ ગેઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - VI એક્ટ - VIII એક્ટ - III એક્ટ - V એક્ટ - VI એક્ટ - VIII એક્ટ - III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP