ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

છત્રપતિ શિવાજી
સમ્રાટ અશોક
અકબર
કૃષ્ણદેવરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ?

ચીન
મોરેશિયસ
શ્રીલંકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

ડેનિશ (ડેન્માર્કની)
બ્રિટિશ (અંગ્રેજ)
પોર્ટુગીઝ (ફિરંગી)
ડચ (વલંદાઓ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 ઓકટોબર
25 ઓક્ટોબર
25 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP