ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા સુવર્ણ મંદિર - અમૃતસર બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા સુવર્ણ મંદિર - અમૃતસર બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? આદિત્યરામ વ્યાસ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે મૌલાબક્ષ આદિત્યરામ વ્યાસ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે મૌલાબક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ આર. કે. નારાયણ સલમાન રશ્દી વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ આર. કે. નારાયણ સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP