GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ?

જિલ્લા સમકારી ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
જિલ્લા વિકાસ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્ય યોગ્ય નથી.
1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

દિલીપ રાણપુરા
મહેશ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP