GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયતની રચના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ? (1) ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે. (2) દરેક ગ્રામ પંચાયતને સરપંચ/ઉપસરપંચ હોય છે. 3) ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે. (4) ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે.