Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ?

ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા
શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા.
વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા
ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેધાણી
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ?

અયોધ્યા આંદોલન
મોગલ આક્રમણ
ભુકંપ - 2001
કટોકટી - 1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP