GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

177
179
176
178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP