GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.'

મંદાક્રાન્તા
પૃથ્વી
વસંતતિલકા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર ત્રણ માસે
દર બે માસે
દર માસે
દર ચાર માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP