GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઓગસ્ટ, 1947
15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું'

વિસરાઈ જવું
ખોટ પૂરવી
માફ કરવું
બેધ્યાન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

75 પૈસા
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો
1 રૂપિયો 50 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP