ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

હંટર કમિશન
વાયલી કમિશન
ડાયર કમિશન
રોલેટ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP