GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન ચી. મહેતા
જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

દક્ષિણાભિમુખ
ઉત્તરાભિમુખ
પશ્ચિમાભિમુખ
પૂર્વાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ?

આપેલ તમામ
તલાટી કમ મંત્રી
સરપંચ
ઉપસરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP