GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

કાકાસાહેબ કાલેલકર
હરીષ મિનાશ્રુ
રાવજી પટેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP