GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે?

10 ટકા
7 ટકા
4 ટકા
27 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્ય યોગ્ય નથી.
1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાનસેને ગાયેલા .......... રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ .......... રાગ ગાઈને કરેલું.

માલકોંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી
સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP