GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

ભારતનું ચૂંટણી આયોગ
રાજય ચૂંટણી આયોગ
વિકાસ કમિશ્નર
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP