GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?

સરપંચ
ગ્રામ પંચાયત મંત્રી
ગ્રામ પંચાયત કલાર્ક
નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

વિકાસ કમિશ્નર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP