GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન ચી. મહેતા
જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

એક
ચાર
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?

તાલુકા મામલતદાર
કારોબારી સમિતિના અધ્યક્ષ
તાલુકા પંચાયત પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP