GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત
આપણું ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

એમ.એન.રાય
કાર્લ માર્ક્સ
નરહરિ પરિખ
કીશોરલાલ મશરુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ?
વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP