GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

અભિનવ ભારત
આપણું ભારત
આધુનિક ભારત
રાષ્ટ્રીય ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઉમાશંકર જોશી
મહેન્દ્ર મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP