Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

ચૂપકિદી
ચુપકીદિ
ચૂપકીદી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
ચંદ્રકાન્ત બક્ષી
કિશોરસિંહ સોલંકી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP