GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રાજકારણ
કોર્પોરેશન કંપની
રમત-જગત
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP