GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191
(2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426
(3) તાલકોટાનું યુદ્ધ – 1565
(4) પ્લાસીનું યુદ્ધ – 1757

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP