Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ?

ડબલ્યુ લુકમેન
ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ
ધારીવાલ
એ. બી. સકસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP