GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

સુભાષચંદ્ર બોઝ - રંગૂન
વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ
શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ
રાસ બિહારી બોઝ - જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP