GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ?

રેતાળ (એરીડ)
પાણી ભરાયેલ જમીન (Water logged)
ક્ષારીય (Saline)
આલ્કલાઈન (બેઝીક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP