GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ?
“જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.”

શ્રી બાબુભાઈ પટેલ
ડૉ. વી. કુરિયન
પૂજ્ય રવિશંકર મહારાજ
શ્રી વૈકુંઠભાઇ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ?

સમ્રાટ કૃષ્ણદેવરાય
ટીપુ સુલતાન
રાણા સાંગા
સિરાજ-ઉદ્‌-દોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP