GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ?

એ. બી. સકસેના
ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ
ધારીવાલ
ડબલ્યુ લુકમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ?

એમોનિકલ નાઈટ્રેટ
ફોસ્ફેટીક
એમોનિકલ
નાઈટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP