GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

વિશ્વ અન્ન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ જંગલ દિવસ
કિસાન દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP