બાયોલોજી (Biology)
વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ?

સાયનોબૅક્ટેરિયા
આર્કીબૅક્ટેરિયા
યુબૅક્ટેરિયા
ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?

ફંગસ અને સેલ્યુલોઝ
સેલ્યુલોઝ
પેપ્ટીડોગ્લાયકેન
લિપોપ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP