સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

15 ડિસેમ્બર
31 ઓક્ટોબર
27 મે
30 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

એલેકઝાંડર ફલેમિંગ
રોબર્ટ વેલનબર્ગ
ક્રીશ્ચન બર્નાડ
માર્ટીન કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ
આલ્પાઈન જંગલ
ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ
સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોસ્ટ
ગુજ ટાસ્ક
ગુજ ટોક
ગુજ કોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP