GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)
વિટામિન ડી (vitamin - D)
આર્યન (Iron)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ?

દર વર્ષે 1 થી 7 નવેમ્બર
દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર
દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર
દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP