બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

પૃથુકૃમિ
સૂત્રકૃમિ
સંધિપાદ
મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

કોષકેન્દ્ર વિભાજન પામે.
DNA સ્વયંજનન પામે.
કોષનું કદ મોટું થાય.
તારાકેન્દ્ર બેવડાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ?

સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ
સૂક્ષ્મનલિકા
મધ્યવર્તીતંતુ
સૂક્ષ્મ તંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

રંગસૂત્રના સ્થળાંતર
જનીનાના પ્રત્યાંકન
વ્યતીકરણ
કોષરસ વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

પૃથુકૃમિ
સંધિપાદ
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ?

તૈલકણ
પ્રોટીન
રંજકદ્રવ્ય
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP