PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.
PSI Prelim Exam Paper (06-03-2022)
જે દિવસ થી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય, તે કાળક્રમ પ્રમાણે, પ્રથમ થી આખરી ક્રમમાં
ભારતનાં નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો. (1) વી.પી. સિંહ (2) ચરણ સિંઘ (3) ચંદ્રશેખર (4) મોરારજી દેસાઈ
PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. ચંડીગઢનાં વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ? (1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. (2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. (3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. (4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.