GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

વિટામિન -B1
લોહત્તત્વ
આયોડિન
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ?

6 વખત
4 વખત
5 વખત
3 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

હરિગીત
મંદાક્રાન્તા
પૃથ્વી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP