GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

એનાટોમી
ઓટોસિજન
ઓટોપ્સી
ઓટોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ?

ફેધમ
ત્રિનેત્ર
ફોગયંત્ર
સિગ્નલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

કે. કા. શાસ્ત્રી
કવિ નર્મદ
મફત દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP