GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ માસે
દર છ માસે
દર ત્રણ વર્ષે
દર વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

રક્ષક જ ભક્ષક બને.
વાડને ટેટી - તરબૂચ ભાવે.
વાડ વગર વેલો ના ચડે.
વાડ જ ચીભડાં ખાઈ જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

વાત્સલ્ય દિવસ
બાલ દિવસ
કિશોરી દિવસ
મમતા દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP