GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

વેવિશાળ
અપરાધી
તુલસીક્યારો
સ્મૃતિગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો !

સ્ત્રગ્ધરા
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP