GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના બીજા મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
આયોડિન
વિટામિન -B1
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ?

બાલ્બેન્ડોઝોલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
કાલ્બેન્ડોઝોલ
આલ્બેન્ડોઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

બાળકને રીફર કરશે
સખીમંડળને જાણ કરશે
સરપંચને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP