GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ?

આવેગીક વિકાસ
સર્જનાત્મક વિકાસ
ભાવનાત્મક વિકાસ
ભાષા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

તુલસીક્યારો
સ્મૃતિગાન
અપરાધી
વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ વર્ષે
દર વર્ષે
દર છ માસે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP