GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોપ્સી
એનાટોમી
ઓટોસિજન
ઓટોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

સગર્ભા
કિશોરી
ધાત્રીમાતા
કિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર છ માસે
દર ત્રણ વર્ષે
દર વર્ષે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

વિટામિન -B1
પ્રોટીન
લોહત્તત્વ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP