GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

એનાટોમી
ઓટોગ્રાફ
ઓટોસિજન
ઓટોપ્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

કવિ નર્મદ
મફત દવે
નરસિંહ મહેતા
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP