GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોપ્સી
એનાટોમી
ઓટોગ્રાફ
ઓટોસિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ?

અહીં દર્શાવેલ ત્રણેય
માપન
ગુણાત્મક
નિરક્ષણાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

સ્મૃતિગાન
અપરાધી
વેવિશાળ
તુલસીક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP