કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ? નીતિ આયોગ IIT દિલ્હી ONGC ALIMCO,કાનપુર નીતિ આયોગ IIT દિલ્હી ONGC ALIMCO,કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હીમાં 'જન રસોઇ' કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે ? મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ ગૌતમ ગંભીર અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ ગૌતમ ગંભીર અરવિંદ કેજરીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2019 માટેના બીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત કયા રાજ્યે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણી અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ પુરસ્કાર જીત્યો ? આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હી સરકારે પ્રદૂષણની ફરિયાદોના નિવારણ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી ? ક્લીન દિલ્હી હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ગ્રીન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP