GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ?

નવલરામ
નંદશંકર
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા સોમવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

એક માર્ગીય
અશાબ્દિક
દ્વિમાર્ગીય
શાબ્દિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP