GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

દલપતરામ
રમણભાઈ નીલકંઠ
જ્યોતિન્દ્ર દવે
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ?

વાહન વ્યવહાર
સંદેશા વ્યવહાર
સંચાર યોજના
માહિતી સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP