GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

દલપતરામ
નંદશંકર
જ્યોતિન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

અશાબ્દિક
શાબ્દિક
એક માર્ગીય
દ્વિમાર્ગીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ?

બે
ચાર
ત્રણ
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP