સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજયસભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજયસભાના ડેપ્યુટી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? પૂજ્ય ગુરુજી શ્રી રાજ્જુભૈયા શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી શ્રી રાજ્જુભૈયા શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે? મેહસાણા ગાંધીનગર ભાવનગર સુરત મેહસાણા ગાંધીનગર ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP