Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી ?

લોર્ડ કોર્નવોલિસ
જ્યોર્જ ડેન
વિલિયમ થેમ્સ
સર ટોમસ રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પોતાના ધટકની આંગણવાડીને લગતા તમામ કન્ટીજન્સી ખર્ચ મેળવીને તેની વહેંચણી કોણ કરે છે ?

પ્રોગ્રામ ઓફિસર
નિયામક
એ.સી.ડી. પી. ઓ.
સી. ડી. પી. ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના બીજા ગુરૂવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના ચોથા સોમવારે
દર માસના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP