સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
પૂર્વ
ઉત્તર
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

કહાવલી
સુમતિનાથચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ચંદ્રલેખાવિજયપ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP