સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
કમ સપ્ટેમ્બર
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
મહારાજ હસે છે
ધોની ક્રિકેટ રમાડે છે
તે રોજ ટોપરૂ ખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી રાજ્જુભૈયા
પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી બાળાસાહેબ દેવરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP