Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 130 52 65 13 130 52 65 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? વિનોબા ભાવે કોઈક પત્રકાર સરદાર વલ્લભભાઈ પટેલ રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે કોઈક પત્રકાર સરદાર વલ્લભભાઈ પટેલ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? દયારામ નરસિંહ મહેતા મીરાં અખો દયારામ નરસિંહ મહેતા મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP